ડીસામાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાના દર્દીનું મોત, ભુવાએ કરી વિધિ અને……

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર અંધશ્રદ્ધાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીનું મોત થયું છે જેમાં કોરોના સંક્રમિત દર્દી હોસ્પિટલમાં જવાને બદલે ઘરે જ પોતાના ગુરુને બોલાવી વિધિ કરાવ્યા બાદ ઓક્સિઝન લેવલ ઘટી જતાં દર્દીનું મોત નીપજયું હતું જોકે 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વીડિયો હવે સોશ્યલ વાયરલ વિડીયો અત્યારે વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.