કોરોના મહામારી વચ્ચે થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે પ્રવેશ પરીક્ષા યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદની ગાયત્રી વિધાલયમાં રવિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટીચર એજ્યુકેશનની પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. જેમાં નોંધાયેલા ૨૬ પૈકી ૨૫ પરીક્ષાર્થીઓએ હાજર રહ્યા હતા. કોવીડ ૧૯ ના કારણે શોસ્યલ અંતર માટે બ્લોકની સંખ્યા બારની કરવામાં આવી હતી. પરિક્ષાર્થીઓ અને અધિકારીઓમાં કોરાનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આઈઆઈટીઈ અને સરકાર દ્વારા પ્લાસ્ટિક માસ્ક કવર, સેનેટરાઈઝ અને મિનરલ વોટરની વ્યવસ્થા કરવામ આવી હતી. અમૃતભાઇ બારોટ તથા કિરણભાઇ દરજીએ ઓબ્ઝર્વર તરીકે સ્થળ સંચાલક ડાૅ.આર. વી. પટેલ સાથે ૧૪ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને સંપૂર્ણ સલામતી સાથે પરિક્ષા અપાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.