સાંતલપુર પાસે એસટી બસ ખાબકી હોવાની ઘટના :26થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

સાંતલપુર પાસે એસટી બસ ખાબકી હોવાની ઘટના :26થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત 
 
 
આજે પાટણના સાંતલપુર નજીક ફરીથી એક એસટી બસ ખાબકી હોવાની ઘટના બની છે. જેમાં 26થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે સાંતલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે   જાણવા મળ્યા મુજબ . યાત્રાધામ અંબાજી નજીક અમદાવાદના  ચંડોળા ડેપોની  એસ.ટી બસ 20 ફુટ જેટલાં ઊંડા ખાડામાં ઉતરી હતી. અંબાજીથી 11 કિલોમીટર દૂર રાણપુર ઘાટીમાં પહેલા એક અકસ્માત સર્જાયેલો  ટેમ્પો માર્ગ પર પડેલો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.