અમદાવાદના વસ્ત્રાલમાં કારચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત

અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં કારની અડફેટે આવતા વૃદ્ધાનું કરૂણમોત નીપજ્યું છે વસ્ત્રાલ રીંગ રોડ પાસે એક કારચાલકે વૃદ્ધાને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જે મોત નીપજ્યું છે. કારચાલક ટક્કર મારીને રાર થઈ ગયો હતો    મૃતક વૃદ્ધા 80 વર્ષના હોવાનું અને સકરીબેન નામ હોવાનું જણાયું છે.તેઓ રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે  ફુલ સ્પીડથીઆવી રહેલી કાર સાથે ટકરાયા હતા. જેને કારણે તેમનું મોત નીપજ્યું. ઘટના સ્થળે તાત્કાલીક 108 ઈમરર્જન્સી સેવાની એબ્યુલન્સ પહોંચી હતી. પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.