પાટણ રામ શેરી સ્થિત મોદી સમાજના બાળકોને બટુક ભોજન પ્રસાદ સાથે ભેટ સોગાદો અર્પણ કરાઇ

પાટણ
પાટણ

પાટણ શહેરના રામ શેરી સ્થિત નારસુગા વિરદાદાના સાનિધ્યમાં રવિવારે વિરદાદા ભક્ત સમુદાય દ્વારા મોદી સમાજના 4 થી 12 વષૅના બટુકો ને બટુક ભોજન પ્રસાદ પીરસવાનું સુંદર અને ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.


પાટણના રામની શેરી માં આવેલ નારસુગા વિરદાદાના સાનિધ્યમાં આયોજિત આ બટુક ભોજન પ્રસાદમાં જોડાયેલા તમામ બટુકો ને બટુક ભોજન પ્રસાદ સાથે વિવિધ ભેટ સોગાદો પણ અપૅણ કરવામાં આવી હતી. મોટી સંખ્યા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બટુક ભોજન પ્રસાદ ના ધામિર્ક પ્રસંગને સફળ બનાવવા નારસુગા વિરદાદા મંદિર ના સેવકગણ સહિત સમસ્ત નારસુગા વિરદાદા ભકત સમુદાયે જહેમત ઉઠાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.