dantiwada

દાંતીવાડા પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી અને ઉકળાટ અને બફારાથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે વાતાવરણમાં આકસ્મિક પલટાને…

દાંતીવાડાના લાખનાસર ગામે કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતા અરેરાટી

દાંતીવાડાના લાખનાસર ગામે બારોટ સમાજના કૌટુંબિક કાકા ભત્રીજાને હાર્ટ એટેક આવતાં ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જેમાં પહેલા કાકા…

દાંતીવાડા ના ઝાત ભાડલી નજીક થી બિનઅધિકૃત રીતે ખનિજ રેતી વહન કરતાં ચાર ડમ્પરો ઝડપ્યા

એક કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી સરકારી નદીમાંથી બેફામ ગેરકાયદેસર લાખોની રેતી ઉઠાવી રહ્યા છે…

દાંતીવાડા માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીની ઉજવણી ધામધૂમથી ઊજવાઈ કરાઈ

ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતીના અવસરે દાંતીવાડા તાલુકાની ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી ઊજવણી સમિતિ દ્વારા દાંતીવાડા ગામ ત્રણ…

પાંથાવાડા ધાનેરા ટોલરોડ પર ગોઝારા માર્ગ અકસ્માતમાં વેપારી યુવકનું મોત

અકસ્માત ને પગલે ગામમા ફેલાઈ અરેરાટી; બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત જ્યારે બાઇક પાછળ…

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા જીલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું ખૂબ સુંદર અભિયાન ચાલી રહેલ છે.…

સરદાર કૃષિનગર યુનિવર્સીટી, દાંતીવાડા ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાની જનતાને સાયબર ફ્રોડના બનાવો બાબતે જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના…

દાંતીવાડા; ડેરીમાં દૂધ ભરાવાની તકરારમાં માર મારતા ૩ વર્ષની સજા

દાંતીવાડા જ્યુડી મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો દાંતીવાડા તાલુકાના ભાખર મોટી ગામે ડેરીમાં દૂધ ભરાવવા બાબતે ત્રણ ઈસમોએ છરા તથા ગડદા પાટુનો…

બનાસકાંઠાના દાંતીવાડામાં સીપુ ડેમ નજીક અકસ્માત, બે પિતરાઈ ભાઈના મોત

બનાસકાંઠાના દાંતીવાડાના સીપુ ડેમ નજીક અકસ્માત થયો છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. ટ્રેક્ટરની પાછળ ટ્રેલર ઘૂસી જતાં…

રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નો રાજ્ય વ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર…