બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઝાત ગામમાં ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ખનન માફિયાઓના આતંક અને પર્યાવરણને થઈ રહેલા નુકસાન સામે સ્થાનિક લોકો હવે આરપારની લડાઈના મૂડમાં મેદાને આવ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ગામમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દાંતીવાડામાં આક્રોશ: ઝાત ગામમાં ગેરકાયદેસર ખનન સામે ગ્રામજનો મેદાને

સંબંધિત સમાચાર
બનાસકાંઠાજુનાડીસામાં વિકાસ કામોમાં ગોટાળા મુદ્દે ભૂખ હડતાલ યથાવત : પંથકમાં ગરમાવો
5 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં બુલડોઝર એક્શન: શક્તિ કોરિડોર માટે મેગા દબાણ હટાવ અભિયાન-૨.૦ શરૂ
6 કલાક પહેલા
બનાસકાંઠાબોર્ડર પર મોટું ઓપરેશન: માવલ ચેકપોસ્ટ પાસે ટ્રાવેલ્સ બસમાંથી રૂ.4 કરોડના દાગીના જપ્ત
7 કલાક પહેલા
બનાસકાંઠાભીલડી પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન
7 કલાક પહેલા
