સાબરકાંઠાના હિંમતનગરમાં રહસ્યમય વાયરસ અથવા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કહેરને કારણે માત્ર ૧૮ દિવસમાં ૬ નિર્દોષ બાળકોના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. ટૂંકા ગાળામાં જ માસૂમ બાળકોના ટપોટપ મોત થતાં સ્થાનિક આરોગ્ય તંત્ર તાબડતોડ દોડતું થયું છે. આ વાયરસ ચાંદીપુરા છે કે અન્ય કોઈ રહસ્યમય રોગચાળો, તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વાલીઓમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ

ટેગ્સ:#Himmatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાની જિલ્લાની કોર્ટોમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
1 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ
2 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ: સાબરકાંઠા કલેક્ટર એક્શનમાં, વીડિયો કોન્ફરન્સ યોજી
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘માય ભારત’ ની પ્રથમ બેઠક યોજાઈ
4 દિવસ પહેલા
