સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એકસાથે ૭ કેસો સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ભોગ બનનાર તમામ બાળકો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દર્દીઓના સેમ્પલ લઈ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે મોકલવામાં આવ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં સેનિટાઈઝેશન તેમજ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા SOGની મોટી સફળતા: ૬ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી હિંમતનગર ઝડપાયો
5 દિવસ પહેલા
