ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ઘરની નજીક ખેતરમાં બાંધેલ ગાય ચારો ચરતી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહ તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે રહેતા મધુબેન અણુજી ઠાકોર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. જેઓ શંકરપુરાના વીજળીયા ટીંબાવાળા આંટામાં ઘરની નજીક ખેતરમાં કાળા કલરની ગાય બાંધી હતી. તે દરમિયાન 11 કેવી ઇલેક્ટ્રિક વાયર ચાલુ વીજપ્રવાહનો તૂટીને પડતા ગાયનું મોત નિપજયું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જાણવા જોગ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા તાલુકાના શંકરપુરા ઉપેરા ગામે ગાય પર ઇલેક્ટ્રિક વાયર ચાલુ પ્રવાહ તૂટીને પડતા મોત

ટેગ્સ:#police investigation#public safety#Unjha Taluka#Animal Husbandry#Agricultural Community#Cow Welfare#Shankarpura Upera#Electric Wire Incident
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં હરસિધ્ધ માતાજીનો ભક્તિમય માહોલમાં પાટોત્સવ ઉજવાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ જમીન વિવાદ હત્યા કેસ: હાઈકોર્ટે 60 વર્ષીય મુખ્ય આરોપીના જામીન ફગાવ્યા
2 દિવસ પહેલા
પાટણપાટણને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવા ડ્રોન સર્વે શરૂ કરાયો
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટરનું ગંદુ પાણી તળાવમાં છોડાતા રોષ: પાલિકાની પોલ ખુલી
2 દિવસ પહેલા
