વધુ માં આ પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું કે પાણી નહીં છીડવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું ખેડૂતો નો અનોખો વિરોધ છતાં નર્મદા નિગમ ના અધિકારી ઓ નું પેટ નું પાણી હલતું નથી હાલ તો સિંચાઇ માં પાણી ના અભાવે રાધાનેસડા ગામના ખેડૂતો એ100 એકર થી વધુ જમીન માં વાવેલો રવિ પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે.- હોમ
- /Uncategorized
- /વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન
વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન

વાવ ની રાઘાનેસડા ગામ ના ખેડૂતો ને સિંચાઇ માટે કેનાલ નું પાણી ન મળતાં કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી ઉગ્ર વિરોધ પ્રદશન કર્યું
વાવ તાલુકાની સરહદી પાક સીમાડે આવેલા રાઘનેસડા ગામે આકોલી બ્રન્ચ માંથી રાઘનેસડા માઇનોર પસાર થાય છે. આ કેનાલ માં છેલ્લા એક માસ થી પાણી છોડાતું નથી અત્યારે રવિ સિઝન ચાલુ હોઈ ખેડૂતો એ મોંઘા ડાટ બિયારણો તેમજ ખાતર લાવી જીરા સહિત અન્ય રવિ પાકો નું વાવેતર કરેલ છે. પાણી ના અભાવે રવિ પાક મુરઝાઈ રહ્યો છે.ખેડૂતો ની નર્મદા કેનાલ ના અધિકારી ઓ ને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ વચનો અપાય છે પાણી અપાતું નથી. જેથી કરીને ગતરોજ રાઘાનેસડા ના ખેડૂતો એ અધિકારીઓ ના કાન ખોલવા માટે કેનાલ માં બળતણ કરી ઢોલ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
વધુ માં આ પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું કે પાણી નહીં છીડવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું ખેડૂતો નો અનોખો વિરોધ છતાં નર્મદા નિગમ ના અધિકારી ઓ નું પેટ નું પાણી હલતું નથી હાલ તો સિંચાઇ માં પાણી ના અભાવે રાધાનેસડા ગામના ખેડૂતો એ100 એકર થી વધુ જમીન માં વાવેલો રવિ પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે.
વધુ માં આ પંથકના ખેડૂતો એ જણાવ્યું હતું કે પાણી નહીં છીડવામાં આવેતો અમો ભૂખ હડતાળ ઉપર ઉતરીશું ખેડૂતો નો અનોખો વિરોધ છતાં નર્મદા નિગમ ના અધિકારી ઓ નું પેટ નું પાણી હલતું નથી હાલ તો સિંચાઇ માં પાણી ના અભાવે રાધાનેસડા ગામના ખેડૂતો એ100 એકર થી વધુ જમીન માં વાવેલો રવિ પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
