ધરણીધર તાલુકાના રાછેણાના કસ્ટમ રોડ પર ખાડારાજ આમ જનતા પરેશાન

રાછેણા સરપંચે જવાબદાર તંત્રને પત્ર લખી ખાડા પુરવાની માંગ કરી
મેઘ તાંડવને આજે 2 મહિનાનો સમય થવા આવયો છતાં હજુ ધરણીધર તાલુકાના રાછેણા લોદ્રાણી કસ્ટમ રોડ પર પડેલા એક ફૂટના ખાડા બુરાયા નથી. જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે જેને લઈને રાછેણા સરપંચ કિરણસિંહ રાજપુતે જવાબદાર ના.કા.ઇજનેરને પત્ર લખી કસ્ટમ રોડ પરનું ખાડા રાજ દૂર કરવા માંગ કરાઈ છે. જોકે છેલ્લા 2 માસથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરમાં પાણી પ્રશ્ને બોલાવેલી બેઠકમાં ભારે હોબાળો, ઉગ્ર ચર્ચા બાદ સામસામે મારામારી
6 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર અકસ્માત: મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકતા બે ઇજાગ્રસ્ત
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસા GIDCના ભંગારના ગોડાઉનમાં આગ : ફાયર ફાઈટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે સામાજિક વિવાદમાં મારામારી: ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ
6 કલાક પહેલા
