રખેવાળ
બ્રેકિંગ
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

વડગામના મોતીપુરા ગામે લાભાર્થીઓને PMJAY કાર્ડ આપવામાં આવ્યા

વડગામના મોતીપુરા ગામે લાભાર્થીઓને PMJAY કાર્ડ આપવામાં આવ્યા

વડગામ તાલુકાના મોતીપુરા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારની કલ્યાણ કારી યોજના પી.એમ. જે.એ.વાય. કાર્ડ આપવા ડોર ટૂ ડોર સર્વે કરી સ્થળ પર કાડૅ આપવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ધરતી આબા જન ભાગીદારી” અભિયાન અંતર્ગત મોતીપુરા ગામે ઘેર ઘેર સર્વે કરી લાભાર્થીઓને પી.એમ.જે. એ.વાય. કાર્ડ આપવામાં આવ્યાં હતાં.

સંબંધિત સમાચાર