આ મામલે મીડિયામાં અવારનવાર સનસનીખેજ અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં મામલતદાર કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરીને રોયલ્ટી ચોરી કરનારા ટ્રેક્ટર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.- હોમ
- /Uncategorized
- /ડીસા - રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન
ડીસા - રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન

સરકારી તિજોરીને ચુનો છતાં તંત્રનું મૌન: ડીસા -રાજપુર વિસ્તારમાં બનાસ નદીના પટમાંથી રેતી માફિયા ખૂલ્લેઆમ ખનીજ સંપત્તિનું ખનન કરી વિવિધ વાહનોમાં વહન કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે વળી કોઈ પણ પ્રકારની પરવાનગી,લાયસન્સ કે રિફલેકટર લગાવ્યા વિનાના ટ્રેક્ટરોમાં બેફામ કોઈ પણ પ્રકારના આવરણ ઢાંક્યા વિના પૂરઝડપે દોડી રહ્યા છે.
આ મામલે મીડિયામાં અવારનવાર સનસનીખેજ અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં મામલતદાર કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરીને રોયલ્ટી ચોરી કરનારા ટ્રેક્ટર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.
આ મામલે મીડિયામાં અવારનવાર સનસનીખેજ અહેવાલો પ્રસિદ્ધ કરવા છતાં મામલતદાર કે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ભરીને રોયલ્ટી ચોરી કરનારા ટ્રેક્ટર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતી હોવાના આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
