રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા; ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ કૃષિ મંત્રીને રજૂઆત

બનાસકાંઠા; ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ કૃષિ મંત્રીને રજૂઆત
ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે ખેડૂતોને મળતર માટે માંગ કરી બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને લઈ ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી ને સાથે રાખી કૃષિ મંત્રીને ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી હતી. અને ખેડૂતોને જલ્દીથી મળતર મળે તેવી માંગ કરી હતી. બનાસકાંઠામાં ચાર પાંચ દિવસ પહેલા પડેલા વરસાદ ને લીધે ખેડૂતો ને બાજરી અને મગફળી સહિતના તૈયાર પાકમાં વ્યાપક નુકસાન થયું હતું.જેને લઇ ખેડૂતોને આર્થિક મોટું નુકસાન થયું હતું. જેના લીધે બનાસકાંઠાના વડગામ તાલુકાના સીસરાના ગામના ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્યએ ભાજપ કિસાન મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રીને સાથે રાખી ગાંધીનગર ખાતે માન.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબર મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. અને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જે ખેડૂતોને પાકમાં મોટું નુકશાન થયું છે. તેનું સરકાર દ્વારા યોગ્ય સર્વે કરવામાં આવે ઝડપથી ખેડૂતોને તેનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.

સંબંધિત સમાચાર