અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે અન્નકુટ ધરાવવામાં આવે છે, જેમાં એક અન્નકૂટ બેસતા વર્ષના દિવસે અને બીજો અન્નકૂટ પોષી પૂનમના દિવસે ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં છપ્પન અલગ અલગ જાતની મીઠાઈ માતાજીને ધરાવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીને બપોરની આરતી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ભક્તો માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. ઘણા ભક્તો એવા હતા કે વર્ષની છેલ્લી આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે અને નવા વર્ષની પ્રથમ આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે.- હોમ
- /Uncategorized
- /અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા ઘોડાપૂર ઉમટ્યું
અંબાજી મંદિરમાં નવા વર્ષના પ્રારંભે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા ઘોડાપૂર ઉમટ્યું

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર્શન કર્યા બાદ ભક્તો માતાજીના આશીર્વાદ પણ લેતા હોય છે. નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં સવારે છ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ભક્તો લાંબી લાંબી લાઈનમાં દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા. બપોરે 12:00 વાગ્યે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવામાં આવ્યો હતો, ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીને છપ્પનભોગની અલગ અલગ મીઠાઈ અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા. અન્નકૂટ ધરાવ્યા બાદ માતાજીને અન્નકુટ આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે અન્નકુટ ધરાવવામાં આવે છે, જેમાં એક અન્નકૂટ બેસતા વર્ષના દિવસે અને બીજો અન્નકૂટ પોષી પૂનમના દિવસે ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં છપ્પન અલગ અલગ જાતની મીઠાઈ માતાજીને ધરાવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીને બપોરની આરતી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ભક્તો માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. ઘણા ભક્તો એવા હતા કે વર્ષની છેલ્લી આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે અને નવા વર્ષની પ્રથમ આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે અન્નકુટ ધરાવવામાં આવે છે, જેમાં એક અન્નકૂટ બેસતા વર્ષના દિવસે અને બીજો અન્નકૂટ પોષી પૂનમના દિવસે ધરાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં છપ્પન અલગ અલગ જાતની મીઠાઈ માતાજીને ધરાવામાં આવી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માતાજીને બપોરની આરતી પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે ભક્તો માતાજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. ઘણા ભક્તો એવા હતા કે વર્ષની છેલ્લી આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે અને નવા વર્ષની પ્રથમ આરતી પણ અંબાજી ખાતે કરતા હોય છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
