દરમિયાન, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એસીબી નો સંપર્ક કરતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેઓ જોરાવર પેલેસ પાલનપુર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી બહાર લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ તેઓને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરો: ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે. તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબી નો સંપર્ક કરી શકો છે. 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે. જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.- હોમ
- /Uncategorized
- /એસીબીનો સપાટો : બનાસકાંઠામાં નિવૃત સહકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા
Uncategorized21 નવેમ્બર, 2024
એસીબીનો સપાટો : બનાસકાંઠામાં નિવૃત સહકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા

સહકારી મંડળીઓની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા નિવૃત સહકારી અધિકારી રૂ. 2000 ની લાંચ લેતા ઝડપાયા બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા નિવૃત સહકારી અધિકારી રૂ.2000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પાલનપુર એસીબીએ તેઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીના સંબંધીએ ખારા ખોડા સેવા સહકારી મંડળીમાં થયેલ ઉચાપત તથા ગેરરીતી બાબતેની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ બનાસકાંઠાનાઓને અરજી કરી હતી. જે અરજીની તપાસ થવા સારું જિલ્લા રજીસ્ટાર પાલનપુર નાઓએ આ કામના આક્ષેપિત (નિવૃત સહકારી અધિકારી વર્ગ-3) કરાર આધારીત તપાસ અધિકારી ડાયાભાઇ નાથાભાઇ ડોડીયાની નિમણૂક કરી હતી. આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપીતનો સંપર્ક કરતા આક્ષેપીતે સદર અરજી તપાસમાં ખામી નહી કાઢવાની અવેજ પેટે આરોપીએ રૂપિયા 2000ની લાંચની માંગણી કરી હતી.
દરમિયાન, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એસીબી નો સંપર્ક કરતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેઓ જોરાવર પેલેસ પાલનપુર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી બહાર લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ તેઓને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરો: ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે. તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબી નો સંપર્ક કરી શકો છે. 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે. જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
દરમિયાન, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એસીબી નો સંપર્ક કરતા પાલનપુર એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં તેઓ જોરાવર પેલેસ પાલનપુર ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી બહાર લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ તેઓને ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક કરો: ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે. તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબી નો સંપર્ક કરી શકો છે. 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે. જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
