રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું

વાવની ચતરપુરા માઇનોર કેનાલ છેલ્લા 3 વર્ષથી રીપેર થતી નથી ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું

અસારા ગામના જાગૃત ખેડૂત રબારી કુંવરા ભાઈ વેરસી ભાઈ એ મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચ થી નેસડા ડિસ્ટ્રી માંથી ચતરપુરા માઇનોર બનાવવામાં આવી છે. જે માઇનોર નું છેલ્લા 3 વર્ષે થી રિપેરીગ કામ થતું નથી. જેને લઈ ને માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે જો કે ગામ લોકો ના જણાવ્યા અનુસાર કેનાલ ની સફાઈ કામ ચોપડે ઉધરી જાય છે. 

હક્કીક્ત માં માઇનોર માં સફાઈ થતી નથી. એક તરફ કેનાલ તૂટેલી હાલત માં છે. બીજી તરફ માઇનોર માં ગંદકી નું સામ્રાજ્ય વધી ગયું છે. તેમ છતાં કેનાલમાં પાણી છોડતાં અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળ ભાઈ ના 3 એકર જમીન માં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેનાલ રિપેરીગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં રીપેર થતી નથી કે સફાઈ થતી નથી એજન્સી ને મળવાનું કહેવામાં આવે છે. આ બને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે. રવિ સિઝન માં ભારે મુશ્કેલી ઓ ભોગવી રહ્યા છે.

ટેગ્સ:#Canal#repaired#Vav's

સંબંધિત સમાચાર