હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલી ઋષભદેવ સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે. પરિવાર રાજસ્થાન ધાર્મિક પ્રવાસે ગયા હતા. તેઓ 6 જૂનના રોજ ઘરેથી નીકળ્યા હતા. રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે તેમના બીજા માળે આવેલા મકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું. અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી તિજોરી તોડી નાખી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર બી ડિવિઝન પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા; પરિવાર ધાર્મિક પ્રવાસે ગયો અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

ટેગ્સ:#Himmatnagar#burglary#police investigation#Sabarkantha District#Theft Incident#Community Safety#Law Enforcement Response#Crime Report#Property crime#Stolen Ornaments#Religious Trip#Home Security#Family Victimization
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBને મોટી સફળતા: અપહરણ-દુષ્કર્મ કેસનો 3 વર્ષથી ફરાર કેદી ઝડપાયો
5 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરના કરણપુર પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
5 કલાક પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક: લોકપ્રશ્નો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
6 કલાક પહેલા
સાબરકાંઠાપીપલોદીમાં જનઆક્રોશ: મહિલાના મોત બાદ હિંમતનગર હાઈવે પર ચક્કાજામ, ઓવરબ્રિજની માંગ પ્રબળ
1 દિવસ પહેલા
