રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં ભારે વરસાદથી ખેતી પાકોને નુકશાન સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવાની માંગ

દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન સાથે પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામેલ તાલુકામાં બે દિવસમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેના લીધે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે આજરોજ દિયોદર તાલુકાના સરપંચો એકઠા થઇ સરકારને વળતરની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આજે સરપંચોએ ધારાસભ્ય, મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના નુકસાનનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવી જોઈએ તેવી માંગ સૌએ કરી હતી.

સંબંધિત સમાચાર