ચોમાસાની સિઝનમાં ફેલાતા જીવલેણ ચાંદીપુરા વાયરસે મહેસાણા જિલ્લામાં વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની ચાર વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચાંદીપુરા વાયરસનો કહેર: મહેસાણામાં 4 વર્ષની બાળકીનું મોત

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા LCBની કાર્યવાહી: લાડોલ વિસ્તારમાંથી 9.23 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા કોલેજમાં મહેંદી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ
4 દિવસ પહેલા
