રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 જુલાઈ, 2026| Super Admin

દિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત

દિયોદરમાં પાણીમાં ડૂબતા 11 વષૅના બાળકનું મોત

દિયોદરના ઢાળ ઉપરના વિસ્તારમાં રહેતા દેવીપુજક સમાજનો ૧૧ વર્ષીય બાળક શ્રવણભાઈ શોભાજી દેવીપૂજકનો કુદરતી હાજતે જવા ગયેલ. જેમાં અચાનક પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, સ્થાનિક યુવાનોની નજર પડતાં તેમણે સમયસૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું, ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ગતરાત્રીના રોજ થયેલા ભારે વરસાદના કારણે દિયોદરમાં અનેકવિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે દેવી પૂજક પરિવાર રહે છે ત્યાં ચારે તરફ પાણી ભરાયા છે. ત્યારે મૃત્યુ પામેલ  ૧૧ વર્ષીય માસૂમ બાળકના પિતા છ વર્ષ પૂર્વે અવસાન પામેલ છે. અને માતાએ બીજા લગ્ન કરતાં બે ભાઇ-બહેન અનાથ બનતા કાકા ચમનજી હરદાસ દેવીપુજકને ત્યા રહે છે. ભાઇ મરણ પામતા ચાર વર્ષની બહેન નિરાધાર બનવા પામેલ છે. અકાળે અવસાનથી દેવીપૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ટેગ્સ:#Deodar

સંબંધિત સમાચાર