આ દિવસોમાં કેનેડા અને ભારત વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં ફરી એકવાર મંદિર પર હુમલો થયો છે. જેના કારણે કોંગ્રેસના નેતા ઉદિત રાજે આ હુમલાની નિંદા કરી હતી. આ હુમલા બાદ ઉદિત રાજે દેશના...