આપત્તિના સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે; પાલનપુરના કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવાનુ સાયરન બંધ હાલતમાં પડેલું હતું. જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા ચાલુ કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જે ચાલુ થતા આગામી દિવસોમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે. પાલનપુર કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવા માટેનું સાયરન બંધ પડેલું હતું. જે સાયરન બંધ હાલતમાં હોવાથી અત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાલનપુર નગરપાલિકા દ્વારા કીર્તિસ્થાભ ઉપર પડેલું સાયરનને ચાલુ કરવામાં આવ્યું હતું.આ અંગે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મચારીઓ દ્વારા પાલનપુર કીર્તિસ્થંભ ઉપર પડેલું નવાબ વખતનું સાયરન બંધ હાલતમાં હતું. જેથી આ સાયરનને ચાલુ કરવા માટે મથામણ હાથ ધરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી અને સાયરન ચાલુ થઈ જતા તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે.
પાલનપુરના કીર્તિસ્તંભ ઉપર લગાવેલ બંધ સાયરનને ટેસ્ટિંગ કરીને ચાલુ કરાયું

ટેગ્સ:#public safety#Local Governance#Community Awareness#Historical Significance#Disaster Management#Urban Infrastructure#Emergency Preparedness#Palanpur Kirtistambh#Siren Testing#Disaster Alert System#Nawab-era Siren#Municipal Initiatives#War Situation Response
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
