ત્યારે ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી જતાં રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રીપેર નહિ કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્દભવી છે. જોકે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે પણ ખાડાઓના કારણે વાહનચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મુડેઠા થી મામાપુરા પાટીયા, અરણીવાડા ઉંબરી સુધી પણ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બન્ને બાજુની સાઈડૉમાં મોટામોટા ખાડાઓ પડ્યા છે. મુડેઠા થી ઉંબરી સુધી જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે...- હોમ
- /Uncategorized
- /મુડેઠા થી ઉંબરી જવાના રસ્તા ઉપર ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં
Uncategorized29 નવેમ્બર, 2024
મુડેઠા થી ઉંબરી જવાના રસ્તા ઉપર ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં

વાહન ચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ટેક્સ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે.
મુડેઠાથી ઉંબરી થઈને પાટણ સુધી જોડતા મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય
ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી સુધી જવાના રોડની સાઈડમાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. તો તંત્ર દ્વારા રીપેરીંગ કરવા માટે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાથી વાહન ચાલકો સહિત રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પરાઓમાં જવા માટેના રસ્તાઓ પર ખૂબ જ તકલીફો પડી રહી છે. પણ જવાબદાર તંત્રના પેટમાંથી પાણી હલતું નથી.
ત્યારે ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી જતાં રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રીપેર નહિ કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્દભવી છે. જોકે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે પણ ખાડાઓના કારણે વાહનચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મુડેઠા થી મામાપુરા પાટીયા, અરણીવાડા ઉંબરી સુધી પણ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બન્ને બાજુની સાઈડૉમાં મોટામોટા ખાડાઓ પડ્યા છે. મુડેઠા થી ઉંબરી સુધી જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે...
ત્યારે ડીસા તાલુકાના મુડેઠા થી ઉંબરી જતાં રસ્તામાં ભયજનક વળાંકો આવેલા છે અને એક બાજુ સાઈડમાં મોટા ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો રીપેર નહિ કરાય તો ભયંકર મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ વાહન ચાલકોમાં ઉદ્દભવી છે. જોકે આ માર્ગ પાટણને જોડતો મુખ્ય છે પણ ખાડાઓના કારણે વાહનચાલકોને મુડેઠા ટોલ ટેક્સ પર ટોલ ચૂકવીને શિહોરી થઈને પાટણ જાવું પડે છે જેથી વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને મુડેઠા થી મામાપુરા પાટીયા, અરણીવાડા ઉંબરી સુધી પણ રસ્તા વચ્ચે ખાડાઓ પડી ગયા છે. આમ બુકોલી સુજલામ સુફલામ કેનાલ આગળ ભયંકર વળાંક છે અને બન્ને બાજુની સાઈડૉમાં મોટામોટા ખાડાઓ પડ્યા છે. મુડેઠા થી ઉંબરી સુધી જવાનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે...સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
