રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા23 માર્ચ, 2025| Super Admin

ઉનાળાના સમયમાં તરોતાજા તરબૂચની વિશેષ માંગ

ઉનાળાના સમયમાં તરોતાજા તરબૂચની વિશેષ માંગ
ઉનાળામાં રોજિંદા પાણીના સેવનની પૂર્તિ માટે તરબૂચનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ; ઉનાળાની સીઝનમાં સૂર્ય નારાયણ ધીમેધીમે તપવા લાગતા લોકો ગરમીનો અહેસાસ કરવા લાગ્યા છે. તેથી ગરમીથી રાહત મેળવવા લોકો અવનવા નુસ્ખા અપનાવે છે. પણ તેમાં ઠંડક આપતા ઉનાળુ ફળોનો નુસ્ખો કારગત નિવડે છે. તેમાં પણ તરોતાજા તરબૂચની વિશેષ માંગ રહે છે. કારણ તરબૂચ ગરમીથી રાહત આપવા સાથે સ્થૂળતા ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે. તરબૂચમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આનાથી પેટ ઝડપથી ભરાય છે અને શરીરમાં ખૂબ જ ઓછી કેલરીનો વપરાશ થાય છે. પાણીથી ભરપૂર હોવાથી તરબૂચ શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. જે લોકોને અતિશય આહાર અને જંક ફૂડની લાલસાથી બચાવે છે. જેને લઈ જિલ્લાની બજારોમાં તરબૂચનું આગમન થઈ ગયું છે. જેમાં સ્ટોલ સાથે કેટલાક ખેડૂતો ખેતરમાં પકવેલ તરબૂચ વાહન દ્વારા ડાયરેક લોકોને વેચાણ કરતા પણ જોવા મળે છે. જ્યારે ખેતરોમાં પણ તરબૂચના ઢગ નજરે પડી રહ્યાં છે.

સંબંધિત સમાચાર