રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 મે, 2025| Super Admin

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

પાલનપુર ખાતે સિંદૂર સન્માન યાત્રાનું સ્વાગત કરાયું

ભારતે પાકિસ્તાન સામે કરેલ ઓપરેશન સિંદૂરને દેશભરમાં બિરદાવવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદથી યુવાઓ દ્વારા સિંદુર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી સિંદુર યાત્રા નીકળી છે જે દિલ્હી જશે. ઇન્ડિયા ગેટ ખાતે યાત્રા પૂરી થશે. આ યાત્રામાં 20 જેટલી ગાડી જોડાઈ છે. તમામ ગાડી ઉપર ઓપરેશન સિંદૂરની છબી દોરવામાં આવેલી છે. આ યાત્રા અમદાવાદથી નીકળીને દિલ્હી ઈન્ડિયા ગેટ સુધી જશે. રસ્તામાં ચાર અલગ અલગ રાજ્યોમાંથી યાત્રા પસાર થશે.આ દરમિયાન 22 જગ્યાએ યાત્રા રોકાશે. નાના ગામમાંથી પણ યાત્ર જશે. સમગ્ર રૂટ પર લોકોને ઓપરેશન સિંદુરનું મહત્વ સમજાવશે.દિલ્હી પહોંચીને યુવાઓ દ્વારા ઈન્ડિયા ગેટ પર સિગ્નેચર કેમ્પેઈન કરવામાં આવશે. આ સિંદૂર સન્માન યાત્રા પાલનપુર એરોમા સર્કલ ખાતે આવતા તેનું સ્વાગત કરાયું હતું.

સંબંધિત સમાચાર