લોકમેળામાં ઉમટી પડેલ લોકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો
દર વર્ષે દેવ દિવાળીના દિવસે લાખણાસર ગામે હનુમાનજીના મંદિર ખાતે ભારતીય લોકમેળો ભરાતો હોય છે તેને લઈ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉંટી પડતા મેળાનો માહોલ જામ્યો હતો આ અંગે ગામના સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે લાખણાસર ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મેળાના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતાં હોય છે.દર વર્ષે દેવ દિવાળીના પરંપરાગત લોક મેળો ભરાય છે મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજન સાધનો સાથે શ્રુંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગતા આજુબાજુની ગ્રામીણ પ્રજાજનો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડી હતી મેળા ને ધ્યાનમાં રાખી મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંથાવાડા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો- હોમ
- /Uncategorized
- /લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો
લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો
લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો
લાખણાસર ખાતે આવેલ આસ્થા સ્થાનક હનુમાનજી દાદાના ધામે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાની મોજ માણતા યુવાન હૈયાઓ હિલ્લોળે ચઢયા હતા.મેળામાં આવેલ લોકો શેરડીની સહિત વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરતાં નજરે પડયા હતા. જેથી મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થવા પામ્યું હતું.
લોકમેળામાં ઉમટી પડેલ લોકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો
દર વર્ષે દેવ દિવાળીના દિવસે લાખણાસર ગામે હનુમાનજીના મંદિર ખાતે ભારતીય લોકમેળો ભરાતો હોય છે તેને લઈ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉંટી પડતા મેળાનો માહોલ જામ્યો હતો આ અંગે ગામના સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે લાખણાસર ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મેળાના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતાં હોય છે.દર વર્ષે દેવ દિવાળીના પરંપરાગત લોક મેળો ભરાય છે મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજન સાધનો સાથે શ્રુંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગતા આજુબાજુની ગ્રામીણ પ્રજાજનો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડી હતી મેળા ને ધ્યાનમાં રાખી મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંથાવાડા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
લોકમેળામાં ઉમટી પડેલ લોકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો
દર વર્ષે દેવ દિવાળીના દિવસે લાખણાસર ગામે હનુમાનજીના મંદિર ખાતે ભારતીય લોકમેળો ભરાતો હોય છે તેને લઈ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉંટી પડતા મેળાનો માહોલ જામ્યો હતો આ અંગે ગામના સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે લાખણાસર ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મેળાના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતાં હોય છે.દર વર્ષે દેવ દિવાળીના પરંપરાગત લોક મેળો ભરાય છે મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજન સાધનો સાથે શ્રુંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગતા આજુબાજુની ગ્રામીણ પ્રજાજનો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડી હતી મેળા ને ધ્યાનમાં રાખી મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંથાવાડા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોટેગ્સ:#Ambaji#Palanpur#Dhanera#Banaskantha#dantiwada#Deesa#diyodar#Rakhewal#rakhewaldaily#rakhewalnews#chhapi#rakhewalnewspepar#rakhewalplus
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
