રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મામાના રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મુકવામાં આવ્યા હતા. અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 35)મી શોભાયાત્રા  નીકળશે. જેમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડો.જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત,સુરેશભાઈ સોની,જયંતિ કાકા, ઠાકરશીભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ ઓઝા સહિતના શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર