બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.- હોમ
- /Uncategorized
- /ખેમાણા ટોલનાકા પાસેથી લકઝરી બસમાંથી દારૂ ઝડપાયો : લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે
ખેમાણા ટોલનાકા પાસેથી લકઝરી બસમાંથી દારૂ ઝડપાયો : લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે

લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે: 4 ઇસમોની અટકાયત; પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ની હદમાં ખેમાણા ટોલનાકા પાસે એક લકઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એલસીબી પોલીસે લકઝરી બસ સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
