દિવાળીના તહેવારોના મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે પાલનપુરની ડેરી પ્રોડક્ટના વેપારીએ નવતર પહેલ કરતા વૃદ્ધાશ્રમના વૃધ્ધોને દુકાનમાં બોલાવી ધંધા રોજગાર નો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધોને આઇસ્ક્રીમ, કોલ્ડ્રિન્કસ પીવડાવી મીઠાઈ ખવડાવી મોંઢું મીઠું કરાવી વેપારીએ પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરતા પહેલા નવતર અભિગમ દાખવ્યો હતો. વેપારી હરિભાઈ પટેલએ વડીલોના અંતરના આશીર્વાદ થકી પોતાના ધંધાનો પ્રારંભ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી.
પોતાના પરિવારથી દૂર વૃદ્ધાશ્રમ માં રહેતા માતા પિતાને દિવાળીના તહેવારોમાં જ્યાં પરિવાર પણ યાદ કરતો નથી. ત્યારે એક વેપારીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને લાલજાજમ પાથરી પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરી ધંધા રોજગારની શરૂઆત કરી અનોખી પહેલ કરી હતી. જેને અરુણભાઈ શુક્લ સહિતના વડીલોએ બિરદાવી હતી. આમ, પાલનપુરના એક વેપારીએ વડીલોના આશીર્વાદ લઈ ધંધાનો પ્રારંભ કરી નવો ચીલો ચાતર્યો હતો.- હોમ
- /Uncategorized
- /પાલનપુરમાં લાભ પાંચમે વેપારીની અનોખી પહેલ વડીલોના આશીર્વાદ મેળવી લાભ પાંચમનું કર્યું મુહૂર્ત
પાલનપુરમાં લાભ પાંચમે વેપારીની અનોખી પહેલ વડીલોના આશીર્વાદ મેળવી લાભ પાંચમનું કર્યું મુહૂર્ત

લાભ પાંચમે વેપારીઓ પોતાના ધંધા રોજગારનું મુહૂર્ત કરતા હોય છે. ત્યારે પાલનપુરના એક વેપારી એ નવી પહેલ કરી હતી. પાલનપુરના વૃદ્ધાશ્રમમાં રહેતા 50 થી વધુ વૃધ્ધોને લાલ જાજમ પાથરી ફૂલ બિછાવીને પોતાની દુકાને લાવીને આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંક સહીત મીઠાઈ દ્વારા મોઢું મીઠું કરાવી તેમનાં ચરણ સ્પર્શ કરી પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરી હતી.
દિવાળીના તહેવારોના મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે પાલનપુરની ડેરી પ્રોડક્ટના વેપારીએ નવતર પહેલ કરતા વૃદ્ધાશ્રમના વૃધ્ધોને દુકાનમાં બોલાવી ધંધા રોજગાર નો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધોને આઇસ્ક્રીમ, કોલ્ડ્રિન્કસ પીવડાવી મીઠાઈ ખવડાવી મોંઢું મીઠું કરાવી વેપારીએ પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરતા પહેલા નવતર અભિગમ દાખવ્યો હતો. વેપારી હરિભાઈ પટેલએ વડીલોના અંતરના આશીર્વાદ થકી પોતાના ધંધાનો પ્રારંભ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી.
પોતાના પરિવારથી દૂર વૃદ્ધાશ્રમ માં રહેતા માતા પિતાને દિવાળીના તહેવારોમાં જ્યાં પરિવાર પણ યાદ કરતો નથી. ત્યારે એક વેપારીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને લાલજાજમ પાથરી પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરી ધંધા રોજગારની શરૂઆત કરી અનોખી પહેલ કરી હતી. જેને અરુણભાઈ શુક્લ સહિતના વડીલોએ બિરદાવી હતી. આમ, પાલનપુરના એક વેપારીએ વડીલોના આશીર્વાદ લઈ ધંધાનો પ્રારંભ કરી નવો ચીલો ચાતર્યો હતો.
દિવાળીના તહેવારોના મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરતા હોય છે. ત્યારે પાલનપુરની ડેરી પ્રોડક્ટના વેપારીએ નવતર પહેલ કરતા વૃદ્ધાશ્રમના વૃધ્ધોને દુકાનમાં બોલાવી ધંધા રોજગાર નો પ્રારંભ કર્યો હતો. વૃધ્ધોને આઇસ્ક્રીમ, કોલ્ડ્રિન્કસ પીવડાવી મીઠાઈ ખવડાવી મોંઢું મીઠું કરાવી વેપારીએ પોતાના ધંધા રોજગાર ની શરૂઆત કરતા પહેલા નવતર અભિગમ દાખવ્યો હતો. વેપારી હરિભાઈ પટેલએ વડીલોના અંતરના આશીર્વાદ થકી પોતાના ધંધાનો પ્રારંભ કરવા બદલ ખુશી વ્યકત કરી હતી.
પોતાના પરિવારથી દૂર વૃદ્ધાશ્રમ માં રહેતા માતા પિતાને દિવાળીના તહેવારોમાં જ્યાં પરિવાર પણ યાદ કરતો નથી. ત્યારે એક વેપારીએ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને લાલજાજમ પાથરી પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરી ધંધા રોજગારની શરૂઆત કરી અનોખી પહેલ કરી હતી. જેને અરુણભાઈ શુક્લ સહિતના વડીલોએ બિરદાવી હતી. આમ, પાલનપુરના એક વેપારીએ વડીલોના આશીર્વાદ લઈ ધંધાનો પ્રારંભ કરી નવો ચીલો ચાતર્યો હતો.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
