રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા15 માર્ચ, 2025| Super Admin

પાલનપુરના વિદ્યા મંદિરમાં ધુળેટી પર્વની ઉજવણી, ઓર્ગેનિક રંગોથી તિલક હોળી રમતા છાત્રો

પાલનપુરના વિદ્યા મંદિરમાં ધુળેટી પર્વની ઉજવણી, ઓર્ગેનિક રંગોથી તિલક હોળી રમતા છાત્રો

અસત્ય પર સત્યના વિજયના પ્રતિક સમાં હોળી અને રંગોના પર્વ ધુળેટી પર્વની દેશભરમાં ઉજવણી થાય છે. ત્યારે પાલનપુરની વિધામંદિરમાં પણ ધુળેટી પર્વની ઊજવની કરાઈ હતી. હોલિકા દહન બાદ રંગોના તહેવાર ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી થતી હોય છે. ત્યારે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા રંગોના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પાલનપુરના વિદ્યા મંદિર સંકુલમાં પણ વિદ્યાર્થીઓ ધુળેટી પર્વના રંગ માં રંગાઈ ગયા હતા. સવારમાં અભ્યાસ કર્યા બાદ બપોરે વિદ્યાર્થીઓ મન મુકીને ધુળેટી રમ્યા હતા. જેમાં વિદ્યાર્થી ઓએ પાકા રંગ ને બદલે અબીલ -ગુલાલ સહિતના ઓર્ગેનિક રંગો થી ધૂળેટીની મજા માણી હતી. તમામ વર્ગ અને તમામ સમાજના વિદ્યાર્થીઓએ એકબીજા પર રંગ છાંટી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંબંધિત સમાચાર