શુક્રવારે સવારે લાશ જોવા મળતા ફાયર વિભાગની ટીમ દ્વારા લાશને બહાર કાઢી તેની જાણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગર સેવક દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ચીફ ઓફીસર અલ્કેશ પટેલને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા આ બનાવ અંગે સ્થળ ઉપર મળેલા બે મોબાઈલનાં આધારે છલાંગ લગાવનારા શંકાસ્પદ યુવાન ઠાકોર વિક્રમજી વદનજી ઉ.વ.આ.21 રહે હાસાપુર વાળો હોવાનું માલુમ થતાં મૃતકના પરિવારને જાણ કરતાં તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા.તો બનાવની પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- હોમ
- /Uncategorized
- /પાટણના સિધ્ધિ સરોવરમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
પાટણના સિધ્ધિ સરોવરમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
પાટણ શહેર ને નર્મદા આધારિત પીવાનું પાણી નો સૌથી મોટા સ્ત્રોત અને સંગ્રાહક જળાશય સિધ્ધિ સરોવરમાં ગત રોજ વહેલી પરોઢે ચારથી સાડાચારેક વાગ્યાના સુમારે અંધારામાં એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઇને ગત સવારથી પાટણ નગરપાલિકાની ફાયર બ્રીગેડની ટીમનાં ફાયર ઓફીસર તથા તેમની પાંચ તરવૈયાની ટીમે છ-છ કલાકનાં રેસ્કયુ ઓપરેશન હાથ ધરીને છલાંગ લગાવનારા યુવાનને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે સાંજે છ વાગે અંધારું થઇ જતાં સમગ્ર શોધખોળ ઓપરેશન સ્થગિત કરાયું હતું.
શુક્રવારે સવારે લાશ જોવા મળતા ફાયર વિભાગની ટીમ દ્વારા લાશને બહાર કાઢી તેની જાણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગર સેવક દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ચીફ ઓફીસર અલ્કેશ પટેલને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા આ બનાવ અંગે સ્થળ ઉપર મળેલા બે મોબાઈલનાં આધારે છલાંગ લગાવનારા શંકાસ્પદ યુવાન ઠાકોર વિક્રમજી વદનજી ઉ.વ.આ.21 રહે હાસાપુર વાળો હોવાનું માલુમ થતાં મૃતકના પરિવારને જાણ કરતાં તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા.તો બનાવની પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે સવારે લાશ જોવા મળતા ફાયર વિભાગની ટીમ દ્વારા લાશને બહાર કાઢી તેની જાણ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગર સેવક દેવચંદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ચીફ ઓફીસર અલ્કેશ પટેલને કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તથા આ બનાવ અંગે સ્થળ ઉપર મળેલા બે મોબાઈલનાં આધારે છલાંગ લગાવનારા શંકાસ્પદ યુવાન ઠાકોર વિક્રમજી વદનજી ઉ.વ.આ.21 રહે હાસાપુર વાળો હોવાનું માલુમ થતાં મૃતકના પરિવારને જાણ કરતાં તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા.તો બનાવની પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#patan#radhanpur#Rakhewal#rakhewaldaily#rakhewalnews#rakhewalnewspepar#rakhewalplus#mahesana#Siddhpur
સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
