બનાસકાંઠાના વાવ તાલુકાના ધરણીધર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખરાખરીનો બન્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા વચ્ચે પક્ષપલટાની મોસમ પણ પૂરજોશમાં ખીલી છે. રાબડીપાદર ગામના ૧૫૦ જેટલા ઉત્સાહી યુવાનો અને અનુભવી વડીલોએ કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ મૂકી વિધિવત રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો. નવા જોડાયેલા સભ્યોએ જણાવ્યું હતું કે, વિસ્તારના વિકાસ અને જનતાના અવાજને વાચા આપવા માટે તેઓએ આ નિર્ણય લીધો છે. આ ઘટનાને પગલે હરીફ છાવણીમાં દોડધામ મચી ગઈ છે. અને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ બન્યા છે.
ચૂંટણી પૂર્વે ભાજપને ફટકો ? રાબડીપાદરના ૧૫૦ લોકો કોંગ્રેસમાં જોડાતા રાજકીય સમીકરણો બદલાયા

સંબંધિત સમાચાર
વાવ-થરાદભાભરના ચાત્રા ગામનો મુખ્ય પ્રવેશ માર્ગ જર્જરિત, ગ્રામજનોમાં ભારે રોષ
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું
5 દિવસ પહેલા
વાવ-થરાદવાવના મોરિખા ગામે વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
વાવ-થરાદભાભરમાં LCBની રેડ: જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
6 દિવસ પહેલા
