કાણોદર હાઇવે પર ઓવરબ્રિજને લઇ હાઇવે પહોળો કરવામાં આવ્યો છે સાથે હાઈવેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે.જેને અધૂરી છોડી મૂકવામાં આવતા વરસાદી પાણી અહી રોડની બંન્ને સાઈડમાં દુકાનો આગળ ભરાઇ રહે છે જેને લઈ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે અનેક વાર હાઇવે ઓથોરિટીને જાણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં અહી પરિસ્થિતિ વણસી છે. જેને લઇ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. તેમ છતાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.કાણોદર ગામે હાઈવે પરની દુકાનો આગળ પાણી ભરાઇ જતા વેપારીઓ પરેસાન

હાઇવે પર વરસાદી પાણીના નિકાલની કેનાલ અધૂરી છોડી મૂકાતા સમસ્યા સર્જાઇ
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં નહિ આવે તો ચક્કાજામની ચીમકી અપાઇ
પાલનપુર તાલુકાના કાણોદર ગામના હાઇવે પર ઓવરબ્રિજના કામને લઇ સ્થાનિક લોકો તેમજ વેપારી મુશ્કેલીમાં મુકાયા છે. અહી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં દુકાનો આગળ પાણી ભરાઇ જવાને લઇ વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઈ વરસાદી પાણીના નિકાલની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કાણોદર હાઇવે પર ઓવરબ્રિજને લઇ હાઇવે પહોળો કરવામાં આવ્યો છે સાથે હાઈવેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે.જેને અધૂરી છોડી મૂકવામાં આવતા વરસાદી પાણી અહી રોડની બંન્ને સાઈડમાં દુકાનો આગળ ભરાઇ રહે છે જેને લઈ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે અનેક વાર હાઇવે ઓથોરિટીને જાણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં અહી પરિસ્થિતિ વણસી છે. જેને લઇ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. તેમ છતાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કાણોદર હાઇવે પર ઓવરબ્રિજને લઇ હાઇવે પહોળો કરવામાં આવ્યો છે સાથે હાઈવેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવામાં આવી છે.જેને અધૂરી છોડી મૂકવામાં આવતા વરસાદી પાણી અહી રોડની બંન્ને સાઈડમાં દુકાનો આગળ ભરાઇ રહે છે જેને લઈ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ મામલે અનેક વાર હાઇવે ઓથોરિટીને જાણ કરવામા આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં અહી પરિસ્થિતિ વણસી છે. જેને લઇ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.જેથી જવાબદાર તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠવા પામી છે. તેમ છતાં તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો હાઇવે પર ચક્કાજામ કરવાની વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.ટેગ્સ:#Palanpur Taluka#Road Maintenance#Public Safety Concerns#business impact.#Highway Authority#Local Demands#Kanodar Village#Overbridge Construction#Trader Concerns#Rainwater Drainage Issues#Urgent Action Needed#Flooded Shops#Highway Problems#Traffic Jam Threat#Accidents Risk
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
