રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા15 જૂન, 2026| Super Admin

દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

દિયોદરમાં વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

 ભારતની જનગણના 26/27 વસ્તી ગણતરી માટે રોકાયેલા સ્ટાફને ભારતના બંધારણ  કલમ 15 A મુજબ ઓન ડ્યુટી ગણવા. પરંતુ વાવ થરાદના ડી.પી.ઈ. ઓ એ  પરિપત્ર કરી. ઓન ડ્યુટી કામગીરી ના કરવી. શાળા સમય બાદ કામગીરી કરવી તેવો પરીપત્ર કરતા. શિક્ષક જે ગણતરી દાર કર્મચારી અને સુપરવાઝર અને બંને સંઘ દ્વારા વાવ થરાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ નો પરીપત્ર રદ  કરી કામગીરીમાં ઓન ડ્યુટી ગણાય તે  આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી ખાતે આપવામાં આવ્યું. આ પ્રસંગે  હોદેદારો  શિક્ષકો ઉપસ્થિત રહ્યાં. અને મામલતદારને ઓન ડ્યુટી ગણાય તે આવેદન પત્ર આપવામાં આવેલ.

ટેગ્સ:#Deodar

સંબંધિત સમાચાર