રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 ઑગસ્ટ, 2025| Super Admin

ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ખેટંવા-સાંડીયા માર્ગ પર વરસાદી પાણીનો જમાવટ, મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ડીસા તાલુકાના ખેટંવા ગામથી સાંડીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ઠેર ઠેર ઘરો આગળ ભરાઈ જવાથી ગ્રામજનોમાં ચિંતાનું વાતાવરણ છે. વરસાદી પાણીના કારણે માર્ગ પર કાદવ તથા ગંદકી ફેલાઈ જવાથી આવાગમનમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. પાણી ભરાવાને કારણે મચ્છરોની સંખ્યા વધતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં વ્યાપી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના આરોગ્ય માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની રહી છે. ગ્રામજનો દ્વારા તંત્રને વહેલી તકે નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણીનો જમાવટ દૂર થાય અને સ્વચ્છતા જળવાઈ રહે.      

સંબંધિત સમાચાર