પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ ચાર રસ્તા પાસે ભુગર્ભ ગટર તથા પાણીની પાઈપ લાઈન પસાર કરવાની છેલ્લા કેટલાક દિવસોથી હાથ ધરવામાં આવેલ. કામગીરીને લીધે શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા બે ટાઈમ અપાતો પાણી પુરવઠો એક ટાઈમ કરવામાં આવ્યો હતો. જોકે મંગળવારે આ કામગીરી પૂર્ણ થતા પદ્મનાભ ચાર રસ્તાથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં પાણી છોડવાની પ્રક્રિયા પુનઃચાલુ કરવામાં આવતા આવતીકાલ બુધવારથી રાબેતા મુજબ શહેરમાં બે ટાઈમ પાણી મળશે. તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ પાલિકા દ્વારા ભૂગર્ભ અને પાણીની પાઈપ નાંખવાની કામગીરી પૂર્ણ : શહેરીજનોને બે ટાઈમ પાણી મળશે

સંબંધિત સમાચાર
પાટણગુણવત્તાયુક્ત શિક્ષણ: પાટણની કે.કે. વિદ્યાલયના મોડેલથી કલેક્ટર પ્રભાવિત
3 દિવસ પહેલા
પાટણપાટણ પોલીસે 16.65 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો
3 દિવસ પહેલા
પાટણપાટણ RTOમાં સર્વર ઠપ: 200થી વધુ અરજદારો અટવાયા
3 દિવસ પહેલા
પાટણપાટણ શહેરમાં ગેરકાયદેસર લગાવેલા હોર્ડિંગ્સો દુર કરવા નગરપાલિકાનું અલ્ટીમેટમ
3 દિવસ પહેલા
