- હોમ
- /Uncategorized
- /અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો : અનેક મુસાફરો ઘાયલ

અંબાજી ત્રિશુલીયા ઘાટ પર ફરી એક વખત લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફર સવાર હતા. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે ત્રિશુલીયા ઘાટ પર બસને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક લક્ઝરી બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા, જે અંબાજી દર્શન કરીને અંજાર પરત જઇ રહ્યા હતા. દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઘાયલોને દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસની બ્રેક ફેલ થઈ હોવાને કારણે આ દુર્ઘટના બની. હાલ ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે, પરંતુ અત્યાર સુધીમાં કોઇ ગંભીર જાનહાનિના સમાચાર નથી મળ્યા.
સંબંધિત સમાચાર
Uncategorizedરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ભુવનેશ્વર કુમારને 10.75 કરોડ રૂપિયામાં અને મુંબઈએ દીપકને 9.25 કરોડમાં ખરીદ્યો
1 વર્ષ પહેલા
Uncategorizedચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલનો મોટો દાવ વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત
1 વર્ષ પહેલા
Uncategorizedવિપક્ષી પાર્ટીઓએ અદાણી ગ્રૂપ પર અમેરિકામાં આરોપો પર સંસદમાં ચર્ચાની માંગ
1 વર્ષ પહેલા
Uncategorizedસુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી વધતા પ્રદૂષણ વચ્ચે શાળાઓ ખુલશે કે નહીં?
1 વર્ષ પહેલા

