accident

અમદાવાદ વિમાન દુર્ઘટના : 297 લોકોના મોત, PM મોદી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન

અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી…

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં 133 લોકોનાં મોત

અમદાવાદ થયેલા એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા વિમાનમાં સવાર 242માંથી થયા 133 લોકોના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. જોકે,…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું, વિમાનમાં 242 લોકો સવાર હતા

અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના ઘટી છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

જયપુરમાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર, લગ્નના થોડા કલાકો પછી દુલ્હા-દુલ્હનના મોત

રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની. દૌસા-મનોહરપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૮ પર રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભટકાબંસ ગામ…

અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું

અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે. 242 મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન અમદાવાદથી લંડન…

દક્ષિણ કોરિયાઈ નૌકાદળનું પેટ્રોલ વિમાન ક્રેશ થયું, વિમાનમાં 4 લોકો સવાર હતા

દક્ષિણ કોરિયાના નૌકાદળનું એક વિમાન ગુરુવારે તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું. વિમાનમાં ચાર લોકો સવાર હતા, પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ…

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત

અકસ્માતમાં ગંભીર ઘાયલ કુંભલમેર ગામના શિક્ષકનુ મોત નિપજ્યુ… કચ્છના રાપરમાં નોકરી કરતા મૃતક શિક્ષક વેકેશનને લઇ વતનમાં આવ્યા હતા; પાલનપુર…

કોચી જહાજ દુર્ઘટના: કેરળમાં એલર્ટ જારી, દરિયામાં ફેલાઈ રહ્યું છે ઝેરી રસાયણ, જાણો કેટલું ખતરનાક છે?

રવિવારે સવારે કેરળના દરિયાકાંઠે દરિયામાં ડૂબી ગયેલું એક લાઇબેરિયન કાર્ગો જહાજ, જેમાં કુલ 640 કન્ટેનર હતા, જેમાં જોખમી સામગ્રી વહન…

ન્યુ યોર્કમાં નદીમાંથી પસાર થતી બોટમાં વિસ્ફોટ, એકનું મોત; પોલીસ તપાસમાં લાગી

અમેરિકાના ન્યૂયોર્કમાં ફરી એકવાર એક મોટો અકસ્માત થયો છે. અહીં હડસન નદીમાંથી પસાર થતી એક બોટમાં વિસ્ફોટની ઘટના સામે આવી…