શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.- હોમ
- /Uncategorized
- /વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ
Uncategorized7 નવેમ્બર, 2024
વાવ ખાતે કૉંગ્રેસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણી ની વિશાળ સભા યોજાઈ

જેમ જેમ વાવ ની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી નો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે ગતરોજ વાવ ખાતે આવેલ લોક નિકેતન છાત્રાલય ખાતે વાવ બેઠક ના કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિહ રાજપૂત ના સમર્થનમાં જીજ્ઞેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય મીટીંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યા માં મેઘવાળ સમાજ અને ઇતર સમાજ ના લોકો હાજર રહ્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
શક્તિ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે દલિત સમાજે ભાજપ ને પરચો બતાવી કોંગ્રેસ ને મત આપવાનું આહવાન કર્યું હતું. સમગ્ર ઠાકોર સમાજ ને ગેનીબેન ના પડખે રહી ગુલાબસિંહ ને વિજય બનાવવાનું જણાવ્યું હતું. ગુલાબસિહ વાવની પ્રજાનું નેતા તરીકે નહિ બેટા તરીકે બનીને કામ કરશે જે પસંગે જીજ્ઞેશભાઈ મેવાણી એ જણાવ્યું હતું કે ગુલાબસિહ એક સરળ સ્વભાવ ના વ્યક્તિ છે એમના દાદા ના ગુણો તેમના માં છે દરેક મતદારો ને કૉંગ્રેસ તરફી મતદાન કરવાનું જણાવ્યું હતું.
ભાજપ સરકાર ગોમાંસ વેચનારી કંપની ઓ પાસે થી ફાળો લઈ ચૂંટણી ઓ માં વાપરે છે. દરેક સમાજ ને કોંગ્રેસ તરફ મતદાન કરવાનું જનાવ્યું હતું 10 થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા.જે પસંગે બહોળી સંખ્યા માં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.સંબંધિત સમાચાર
Uncategorizedનેતન્યાહૂએ ઈસુની સરખામણી ચંગીઝ ખાન સાથે કરીને તેમનું અપમાન કરવાનો ઇનકાર કર્યો
2 દિવસ પહેલા
Uncategorizedવિકી કૌશલે હજુ સુધી ધૂરંધર 2 જોઈ નથી, તેણે કહ્યું- 'મને પહેલો ભાગ ગમ્યો પણ...'
2 દિવસ પહેલા
Uncategorizedશું ખાર્ગ દ્વીપ નવું યુદ્ધક્ષેત્ર બનશે? ટ્રમ્પની 'કબજે' વાળી રણનીતિથી તેહરાન ખફું
2 દિવસ પહેલા
Uncategorized
દિલ્હીમાં રામનવમી ની બેંકમાં રજા રહેશે?
2 દિવસ પહેલા
