બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ
18 કલાક પહેલા
પાટણપાટણમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોનો હુમલો
19 કલાક પહેલા
પાટણવહીવટી તંત્ર ભાવવિભોર: પાટણ કલેક્ટર અને મદદનીશ કલેક્ટરને અપાયું વિદાયમાન
2 દિવસ પહેલા
પાટણપાટણના સિધ્ધપુર ચારરસ્તા પર પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસે ચક્કાજામ કર્યો
2 દિવસ પહેલા
