બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા મહારાષ્ટ્રના નાશિક TCS કંપનીમાં બનેલ ઘટના અનુસંધાને અને જેહાદી માનસિકતા વિરુદ્ધ શુક્રવારના રોજ પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. બજરંગ દળ પાટણ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણપાટણ કોંગ્રેસ આક્રમક: રાધનપુર અને MPની ઘટનાઓ સામે વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં લોકડાયરામાં ગયેલા પરિવારના બંધ મકાનમાંથી રૂ.1.90 લાખની ચોરી
5 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ ? કાળાબજારના કાળા ખેલ પાછળ કોનો હાથ ?
5 દિવસ પહેલા
પાટણપાટડી નજીક અકસ્માતમાં રાધનપુરના PSI નું સારવાર દરમિયાન મોત નિપજ્યું
5 દિવસ પહેલા
