રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા

ડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા

શહેરના જાણીતા સેવાભાવી અને પરમ રામદેવપીર ભક્ત કનુભાઈ સોલંકી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાથી બાબા રામદેવજીના ધામ રણુજા (રાજસ્થાન) માટેના ભવ્ય પગપાળા સંઘનું સવારે ૧૦:૦૦ કલાકે ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.​પરમ શ્રદ્ધા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે "જય બાબા રી"ના નાદ સાથે ઉપડેલા આ પદયાત્રા સંઘમાં ૨૦૦થી પણ વધુ યાત્રિકો ઉત્સાહભેર જોડાયા છે. દર વર્ષે કનુભાઈ સોલંકી દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને તબીબી સારવાર સહિતની તમામ સુવિધાઓ સાથે આ સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે.

88.jpg 202.28 KB
​ડીસાથી પ્રસ્થાન થયેલો આ પગપાળા સંઘ આગામી ૯મી સપ્ટેમ્બરના રોજ રણુજા ધામ ખાતે પહોંચશે, જ્યાં પદયાત્રીઓ બાબા રામદેવજીના ચરણોમાં શીશ નમાવી ધ્વજારોહણ કરશે અને દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવશે. સંઘના પ્રસ્થાન સમયે સ્થાનિક મિત્રો શહેરના અગ્રણીઓ અને ભક્તોએ પદયાત્રીઓને શુભકામનાઓ પાઠવી હતી.

સંબંધિત સમાચાર