રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ31 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણની રુવાવી સુજલામ સુફલામ ક્ષતિગ્રસ્ત કેનાલનું સમારકામ કરવા રજૂઆત કરાઈ

પાટણની રુવાવી સુજલામ સુફલામ ક્ષતિગ્રસ્ત કેનાલનું સમારકામ કરવા રજૂઆત કરાઈ

ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી ટાળવા ઈજનેરને પત્ર લખ્યો

પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી અને ક્ષતિગ્રસ્ત બનેલ સુજલામ સુફલામ કેનાલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગરના સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.કેનાલની ક્ષતિગ્રસ્ત સ્થિતિને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના વહનમાં અડચણ ઊભી થવાની શક્યતાઓ રહેલી હોય પાણીનો વ્યય થવાની અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

આ બાબતે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતના આધારે પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગર સંબંધિત વિભાગ સમક્ષ આ પ્રશ્ન ઉઠાવી કાર્યપાલક ઈજનેરને કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી સમારકામ શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોની સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર