CAA દેશ માટે ખૂબ જ ખરાબ છે, પાકિસ્તાનીઓ પર થશે પૈસા ખર્ચ… કેજરીવાલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત
ગુજરાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને લઈને મોટું નિવેદન આપ્યું છે. કેજરીવાલે કહ્યું કે ભારતના લોકો માટે પૈસા નથી અને તેઓ પાકિસ્તાનના લોકોને અહીં સેટલ કરવા માંગે છે. તેઓ એવા લોકો પર પૈસા ખર્ચવા માંગે છે.

દિલ્હીના સીએમએ કહ્યું કે આ દેશોમાં 2.5 થી 3 કરોડ લઘુમતીઓ છે. દોઢ કરોડ રૂપિયા આવે તો પણ રોજગારી ક્યાંથી આવશે? આ ભાજપની વોટબેંકની રાજનીતિ છે. જ્યાં ભાજપના વોટ ઓછા હશે ત્યાં ઝૂંપડપટ્ટી વસાવીને ભવિષ્યમાં વોટબેંક બનાવશે. આવું લોકો કહી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે ભારતના લોકોને રોજગાર આપવામાં આવતો નથી અને પાકિસ્તાનના લોકોને સેટલ કરવા માંગે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.