રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા17 એપ્રિલ, 2025| Super Admin

45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી

45 ડીગ્રી તાપમાન વચ્ચે વાવનું લોદ્રાણી ગામ પાણી વિના પશુધન અને લોકોની હાલત કફોડી
સરહદી વાવ તાલુકાના રણ વિસ્તારના કસ્ટમ રોડ પર આવેલા લોદ્રણી ગામે છેલ્લા કેટલાય દિવસ થી ઉનાળા ની કાળઝાળ ગરમી અને 45 ડીગ્રી તાપમાન વચ્ચે પાણી કાળો કકળાટ થતાં આ વિસ્તાર ની જનતા અને પશુધન પાણી વિના વલખાં મારી રહ્યું છે. આ બાબતે લોદ્રની ગામના યુવા અગ્રણી શ્રવણ ભાઈ મણવરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 15 માર્ચ થી કેનાલ નું પાણી બંધ થઈ જતાં સરહદી કસ્ટમ રોડ ના છેવાળા પર આવેલા ગામોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. લોકો તો આમતેમ ભટકી વલખાં મારી પાણી મેળવી લે છે. પરંતુ પક્ષીઓ અને પશુ ઓ હાલત કફોડી બની જાય છે. તે તમો ફોટો વિડીયોમાં જોઈ શકો છો આ મુદ્દે જવાબદાર પા.પુરવઠા તંત્ર જાગૃત બની આ સરહદી છેવાડા પર આવેલા ગામોમાં પશુઓ ને પીવાના હવાડા ભરવા માટે ટેન્કર મૂકે તેવી જન માંગ છે. વધુ માં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારનું પશુધન તેમજ ખેડૂતો ના ઉભા પાકને જીવતદાન મળી શકે છે? ઉનાળા ની કાળ ઝાળ ગરમી માં પાણીની મુખ્ય લાઇન માંથી પાણી ચોરી કરી કોમર્શિયલ હેતુ માં ઉપયોગ કરતા તેમજ સિંચાઈ માં ઉપયોગ કરતાં પાણી ચોરો ના કનેકશનો કાપવા જરૂરી છે.

સંબંધિત સમાચાર