ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દિવાળીના તહેવારોને આગામી 18 થી 25 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે

તા 27 ઓક્ટોમ્બર 2025 ના રોજ શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે
ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આગામી દિવાળીના તહેવારોને લઈ તા 18 થી 25 ઓક્ટોમ્બર 2025 સુધી બંધ રહેશે. તેમજ આગામી 27 ઓક્ટોમ્બર 2025 ના સોમવારથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે.
ઉનાવા કપાસ વેપારી એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈને તેમજ દિવાળીના જાહેર તહેવારો આવતા હોવાથી તા 18 થી 25 ઓક્ટોબર 2025 સુધી ઉનાવા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ તા 27 ઓક્ટોબર 2025 ના સોમવારના રોજથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું ઉનાવાનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે.
સંબંધિત સમાચાર
મહેસાણાકડીના રાજપુરમાં કેમિકલયુક્ત લાલ પાણીનો ખતરો: ખેતી અને જનજીવન પર તોળાતું ભયંકર સંકટ
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા મનપાની પ્રથમ સભા: ભારે ખેંચતાણ વચ્ચે વિકાસ કાર્યો મંજૂર
4 દિવસ પહેલા
મહેસાણાઉનાવામાં વરિયાળીને લીલી કરવાનું કૌભાંડ ઝડપાયું: ₹8.57 લાખનો જથ્થો જપ્ત
4 દિવસ પહેલા
