રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા13 ઑક્ટોબર, 2025| Super Admin

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દિવાળીના તહેવારોને આગામી 18 થી 25 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે

ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દિવાળીના તહેવારોને આગામી 18 થી 25 ઓક્ટોમ્બર સુધી બંધ રહેશે
તા 27 ઓક્ટોમ્બર 2025 ના રોજ શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું કામકાજ શરૂ થશે ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આગામી દિવાળીના તહેવારોને લઈ તા 18 થી 25 ઓક્ટોમ્બર 2025 સુધી બંધ રહેશે. તેમજ આગામી 27 ઓક્ટોમ્બર 2025 ના સોમવારથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. ઉનાવા કપાસ વેપારી એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈને તેમજ દિવાળીના જાહેર તહેવારો આવતા હોવાથી તા 18 થી 25 ઓક્ટોબર 2025 સુધી ઉનાવા માર્કેટયાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. તેમજ તા 27 ઓક્ટોબર 2025 ના સોમવારના રોજથી શુભ મુહર્તમાં માર્કેટયાર્ડનું ઉનાવાનું તમામ કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું ઉનાવા એપીએમસી સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે.      

સંબંધિત સમાચાર