ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાદિયોદરના સણાદાર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ગવાડી બિહારીબાગમાંથી 13.7 ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સની ધરપકડ કરાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો ખેડૂત હનીટ્રેપમાં ફસાયો : રૂ. 5 લાખની ખંડણી માંગવાનો આરોપ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચકચારી ઘટના : ક્વાર્ટરમાંથી કોન્સ્ટેબલની પત્નીનો શંકાસ્પદ મૃતદેહ મળતા હડકંપ
3 દિવસ પહેલા
