ઉત્તર ગુજરાતના પાટણથી ભીલડી રેલ્વે લાઈન પર આવેલા કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે આવેલા રેલ્વે બ્રિજ પાસે એક ૪૩ વર્ષીય યુવક છોટાજી કેશાજી તાણેચાનું ટ્રેન અડફટે મોત નિપજ્યું હતું. જોકે આ ઘટનાને લઈને શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અને મૃતક યુવક છોટાજી કેશાજી તાણેચાનું શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી હતી. ત્યારે હવે રેલવે લાઈન ગામ નજીકથી પસાર થઈ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.
કાંકરેજના ઉંબરી ગામે ટ્રેનની અડફેટે ૪૩ વર્ષીય યુવકનું કરુણ મોત

ટેગ્સ:#Kankrej
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર નજીક દેવપુરા બ્રિજ પર દૂધના ટેન્કરમાં આગ લાગતા અફરાતફરી મચી
5 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત સરહદી વાવ થરાદ જીલ્લામાં મધરાતે વાવાઝોડાનો કહેર: અનેક સ્થળોએ ભારે તારાજી સર્જી
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના વરણમાં વાવાઝોડાનો કહેર: દીવાલ પડતા ૧નું મોત, ૨ ઇજાગ્રસ્ત
6 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં વાવાઝોડાનો હાહાકાર : કોલ્ડ સ્ટોરેજનો શેડ હવામાં ઉડ્યો
7 કલાક પહેલા
