રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા25 જૂન, 2025| Super Admin

થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી

થરાદ; રોડ રિપેર કરવાની નાગરિકોની અને વાહન ચાલકોની માગણી
થરાદમાં રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ચોમાસુ શરૂ થયું પણ તંત્ર દ્વારા સમારકામ ના કરાતાં વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો; બળીયા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપોના આગલા ભાગમાં રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે આ ખાડાઓને તંત્ર દ્વારા ક્યારે પૂર્વામાં આવશે થરાદ બસ સ્ટેશન આગળ રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને આ ખાડાના લીધે ચોમાસુ ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ જગ્યાએ ચોમાસામાં વરસાદ વરસે એટલે એસટી ડેપોની આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના કારણે વાહન ચાલકોને આખાડા નહિ દેખાય એટલે કોઈ દુર્ઘટના થવાની પણ સંભાવના સિવાય રહે છે, તો નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને વેપારીઓમાં માંગ ઉઠી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હનુમાન મંદિર પાસે અને એસટી ડેપો પાસે સહિતના જે ખાડાઓ રોડ ઉપર પડ્યા છે તેને ક્યારે સમારકામ કરવામાં આવશે

સંબંધિત સમાચાર