રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
સાબરકાંઠા14 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઈડરની બરવાવ ગામે NSSની ખાસ શિબિર યોજાઈ

ઈડરની બરવાવ ગામે NSSની ખાસ શિબિર યોજાઈ

ઈડરની શેઠ સી. કે. સરસ્વતી મંદિરની NSSની ખાસ શિબિર બરવાવ ગામે યોજાઈ.જેનો સમાપન  કાર્યક્રમ આંજણા ચૌધરી સમાજવાડી ખાતે યોજાયો. જે અંતર્ગત ગામ સફાઈ, ગ્રાહક સુરક્ષા અભિયાન, નેત્ર નિદાન કેમ્પ, વ્યસન મુક્તિની રેલી અને શેરી નાટક, 108 નું ડેમોસ્ટ્રેશન, ફાયર બ્રિગેડનો ડેમો, મહિલા સ્વાસ્થ માટે માર્ગદર્શન સહિતના અન્ય કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ શિબિરના સમાપન કાર્યક્રમમાં બરવાવ ગામના સરપંચશ્રી ચૌધરી પાયલબેન અલ્પેશભાઈ અને ગામના આગેવાનો, બરવાવ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ જયસ્વાલ અને શાળા પરિવાર, શેઠ સી.કે.સરસ્વતી મંદિરના આચાર્યા ડૉ.જે.એસ. કુંપાવત અને  સમગ્ર શિક્ષકગણ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. ના પ્રોગ્રામ ઓફિસર્સ એમ.જે મકવાણા અને જી.જે.પટેલે કર્યું હતું.      

સંબંધિત સમાચાર